મટકુંય નથી માર્યું હજી એક, તહીં જ આ, હાથતાળી દઇ વીતી ગયાં શું વર્ષ આટલાં? ગયા દાંત, જવા માંડ્યા વાળ
ઘાટ વિણ પથ્થર જૂઓ તો પગ તળે અફળાય છે ટાંકણે ટીચાય તે ઇશ્વર બની પૂજાય છે વાંસ નક્કર હોય તો
ક્યાંકથી ફંગોળાતા સૂરજ રોજ સવારના પૂર્વ દિશાઓથી દોડતો દોડતો રોજ સાંજે પશ્ચિમમાં આથમી જાય છે. વચ્ચેના કલાકોમાં જીવતો, જાગતો, શ્વસતો,
લઘુતાગ્રંથિથી પીડાવું એટલે જીવનમાં ક્યારેય આગળ નથી આવવું એવો અયોગ્ય નિર્ણય લેવો. લઘુતાગ્રંથિનો ઇલાજ કદાચ આજના યુગમાં શક્ય બન્યો છે
સાહસથી થયેલી હાનિનો બદલો વાળવાને સાહસ જ કરવું જોઇએ, પછી આમ કે તેમ. – નર્મદ કલમના ખોળે જીવન જીવવાની પ્રતિજ્ઞા
ચલ હવે ઝિંદાદિલીથી વાત કર, ગોઠવેલું ક્યાં સુધી બોલ્યા કરીશ – હિતેન આનંદપરા પહેલાંના લોક જરા જુદા હતા. સિદ્ધાંત
રસ્તે ચાલતાં ચાલતાં તમને ઠોકર લાગી. તમારું હૃદય એક ધબકારો ચૂકી ગયું. શા માટે? તમે કહેશો, નાના-મોટા અકસ્માતના ભયથી. ખોટી
વતનની ધૂળને ગૌરવ ધરી માથે ચડાવી દે પડે જો ખપ, ધરી ગરદન સ્વયમ્ મસ્તક ઝુકાવી દે તને જો હોય ના
ઘણા ઉજળા ગણાતા માણસો સૂરજ ડૂબી જતાં છૂપીને રેશમી ઝૂલ્ફોમાં જઇ પરભારા ઊતરે છે પરંતુ એમની ટીકા નહીં કરજો કે
છોકરાંમાં માબાપની આકૃતિનો વારસો જેમ ઊતરે છે તેમ તેમનાં ગુણદોષનો વારસો પણ ઊતરે જ છે. માબાપ જો પોતાના સંતાનોને કોઇપણ